GK Polity Test –002 | રાજકારણ જનરલ નોલેજ ટેસ્ટ 002

Join WhatsApp Group Join Now

ગુજરાતની અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે અલગ અલગ વિષયો ધ્યાને લેવાતા હોય છે. જેમાંથી ગુજરાતનો ઇતિહાસ, ભૂગોળ, ગુજરાતનું રાજકારણ, સામાન્ય વિજ્ઞાન ખૂબ ઉપયોગી વિષય છે.

GK Polity Test –002

       ગુજરાતના તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયાર કરતા મિત્રોને નમસ્કાર. આજે રાજકારણ જનરલ નોલેજ ટેસ્ટ 002 રજૂ કરીએ છીએ. જેમાં કુલ 15 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવેલ છે.

વિષયવસ્તુમાહિતી
વિષયરાજકારણ જનરલ નોલેજ ટેસ્ટ 002
ટેસ્ટ નંબર001
કુલ પ્રશ્નો15
માર્ક્સ15
પ્રકારMCQ
GSSSB Official WebsiteClick Here
GPSC Official WebsiteClick Here

Welcome to your GK Polity Test –002

1. કાઠિયાવાડના રાજકીય પરિષદની સ્થાપના ઇ.સ.1920માં કોણે કરી હતી?

2. ગાંધીજીએ કોને બંગબંધુ કહેલું?

3. અન ટુ ધ લાસ્ટ પુસ્તકનો ગુજરાતીમાં અનુવાદ દર્શાવતુ પુસ્તક કયું છે?

4. કોના પ્રમુખપણા નીચે મહાગુજરાત સીમા સમિતિની રચના થઈ?

5. આ નવો જમાનો ગાંધીજીનું બાળક છે એવું કોણે કહ્યું?

6. કેસરી અને મરાઠા સામાચાર પત્રો કોના દ્વારા બહાર પાડવામાં આવ્યા?

7. વિનોદ કિનારીવાલા ક્યારે શહિદ થયા હતા?

8. શાળા ત્યાં પુસ્તકાલયની નીતિ લાવનાર કોણ?

9. રાસ્ત ગોફતાર કઈ ભાષામાં લખાતું?

10. અમદાવાદને ‘ગર્દાબાદ’ કહેનાર કોણ હતા?

11. અનાજ અને નાણાં તરીકે મહેસૂલ ભરવાની પ્રથા એટલે શું?

12. સ્વદેશી હિતેચ્છુ મંડળીની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી?

13. મહમદ બેગડાએ દ્વારકા પર આક્રમણ કર્યું ત્યારે દ્વારકાનો શાસક કોણ હતો?

14. અસાઇત ઠાકર કયા યુગમાં થઈ ગયા?

15. તૈમુરલંગે દિલ્હી પર લૂંટ ક્યારે ચલાવી?

Old Mock Test

ટેસ્ટનું નામLink
જનરલ નોલેજ ટેસ્ટ-001Click Here
જનરલ નોલેજ ટેસ્ટ-002Click Here
ગુજરાત નો ઇતિહાસ ટેસ્ટ 001Click Here
ગુજરાત નો ઇતિહાસ ટેસ્ટ 002Click Here
ટેટ મોક ટેસ્ટ ઓનલાઈન 001Click Here
રાજકારણ જનરલ નોલેજ ટેસ્ટ 001Click Here

નિયમિત ક્વિઝ માટે અમારા સોશિયલ મીડિયાનાં પેજમાં જોડાઓ.

NameJoin Links
Join WhatsApp GroupJoin Now
Join Telegram ChannelJoin Now
Follow Our Social Media     
GK Polity Test 002

Leave a Comment