GK Polity Test –002

Join WhatsApp Group Join Now

Welcome to your GK Polity Test –002

1. કાઠિયાવાડના રાજકીય પરિષદની સ્થાપના ઇ.સ.1920માં કોણે કરી હતી?

2. ગાંધીજીએ કોને બંગબંધુ કહેલું?

3. અન ટુ ધ લાસ્ટ પુસ્તકનો ગુજરાતીમાં અનુવાદ દર્શાવતુ પુસ્તક કયું છે?

4. કોના પ્રમુખપણા નીચે મહાગુજરાત સીમા સમિતિની રચના થઈ?

5. આ નવો જમાનો ગાંધીજીનું બાળક છે એવું કોણે કહ્યું?

6. કેસરી અને મરાઠા સામાચાર પત્રો કોના દ્વારા બહાર પાડવામાં આવ્યા?

7. વિનોદ કિનારીવાલા ક્યારે શહિદ થયા હતા?

8. શાળા ત્યાં પુસ્તકાલયની નીતિ લાવનાર કોણ?

9. રાસ્ત ગોફતાર કઈ ભાષામાં લખાતું?

10. અમદાવાદને ‘ગર્દાબાદ’ કહેનાર કોણ હતા?

11. અનાજ અને નાણાં તરીકે મહેસૂલ ભરવાની પ્રથા એટલે શું?

12. સ્વદેશી હિતેચ્છુ મંડળીની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી?

13. મહમદ બેગડાએ દ્વારકા પર આક્રમણ કર્યું ત્યારે દ્વારકાનો શાસક કોણ હતો?

14. અસાઇત ઠાકર કયા યુગમાં થઈ ગયા?

15. તૈમુરલંગે દિલ્હી પર લૂંટ ક્યારે ચલાવી?

Leave a Comment