Gujarat No Itihas Mock Test-001 Join WhatsApp Group Join Now Welcome to your Gujarat No Itihas Mock Test-001 1. મેંગરુવના જંગલો ક્યાં જોવા મળે છે? (A) કચ્છ (B) જામનગર (C) બંને માંથી એકપણ નહીં (D) A અને B બંને 2. ગુજરાતમાં ગાલીચા વણાટના કેન્દ્રો કયા જીળામાં આવેલો છે? (A) કચ્છ (B) અમદાવાદ (C) જામનગર (D) પાટણ 3. પ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા કઈ ટેકરીઓનો ભાગ છે? (A) ગીરની (B) બરડાની (C) માંડવની (D) વિધ્યાંચલની 4. વરાણાનો મેળો કયા જીલ્લામાં ભરાય છે? (A) પાટણ (B) કચ્છ (C) છોટા ઉદેપુર (D) દાહોદ 5. દરબાર હૉલ મ્યુઝિયમ ક્યાં આવેલું છે? (A) જુનાગઢ (B) વડોદરા (C) જામનગર (D) રાજકોટ 6. રાસ્કાવિયર પરિયોજના કઈ નદી પર છે? (A) મહી (B) તાપી (C) ગુહાઈ (D) બનાસ 7. શાર્ક ઓઇલ પ્લાન્ટ ક્યાં આવેલો છે? (A) વેરાવળ (B) સુત્રાપાળા (C) જાફરાબાદ (D) પોરબંદર 8. આર્કિયોલોજી મ્યુઝિયમ ક્યાં આવેલું છે? (A) કચ્છ (B) લોથલ (C) વડોદરા (D) પાટણ 9. રોજમલ & ચકાસરની ટેકરીઓ કયા જીલ્લામાં આવેલી છે? (A) અમરેલી (B) ગીર સોમનાથ (C) જામનગર (D) પોરબંદર 10. યોગીઓની તપોભૂમિ તરીકે કયું સ્થળ ઓળખાય છે? (A) પાવાગઢની ટેકરીઓ (B) તારંગાની ટેકરીઓ (C) શેત્રુંજીની ટેકરીઓ (D) ગોરખનાથની ટેકરીઓ Time is Up! Time's up Leave a Comment Cancel replyCommentName Email Website Save my name, email, and website in this browser for the next time I comment. Δ