Gujarat No Itihas Mock Test-002

Join WhatsApp Group Join Now

Welcome to your Gujarat No Itihas Mock Test-002

1.ગિરનારના કોના શિલાલેખમાં સુદર્શન તળાવના પુન:નિર્માણની માહિતી મળે છે?

2. પ્રબંધચિંતામણીના રચયિતા કોણ છે?

3. પશુપાલન અને કૃષિની શરૂઆત કયા યુગમાં થઈ હતી?

4. કચ્છમાંથી સિંધુ સભ્યતાની કેટલી વસાહતો મળી આવી?

5. ગુજરાતમાં પહેલા પ્રાગ ઐતિહાસિક અવશેષ ક્યાથી મળી આવ્યા હતા?

6. ધાતુ યુગ દરમિયાન સૌપ્રથમ કઈ ધાતુની શોધ થઈ?

7. વલ્લભરાજ બીજા કયા નામે ઓળખાય છે?

8. મહમ્મદ ગઝનવીના આક્રમણદ રમિયાન ભીમદેવ પહેલો ક્યાં છુપાયો હતો?

9. વનરાજ ચાવડાએ પોતાનો મહા અમાત્ય કોને બનાવ્યો હતો?

10. કયા સોલંકી રાજાએ અપુત્રિકાનું ધન લેવા પર પ્રતિબંધ મૂક્યો હતો?

11. માળવાના વિજય બાદ સિદ્ધરાજે કયું બિરૂદ ધારણ કર્યું હતું?

12. કવિ બિલ્હણે કર્ણદેવ સોલંકીના પ્રણય વિષે કઈ નાટિકા રચી હતી?

13. બુંદેલખંડના ચંદેલ રાજા મદનવર્મા પર ચઢાઈ કરી 96 Cr સુવર્ણચંદ્રા કયા સોલંકી રાજાએ મેળવી હતી?

14. કર્ણદેવ અલાઉદ્દીનના કયા સુબાને ઠરાવીને પાટણની ગાદી પુન: મેળવી હતી?

15. સિદ્ધરાજ જયસિંહે જુનાગઢ પર ચઢાઈ કરી ત્યારે કયા ચુડાસમા રાજાનો વધ કર્યો હતો?

Leave a Comment