Gujarati Sahitya Quiz Online-002 Join WhatsApp Group Join Now Welcome to your Gujarati Sahitya Quiz Online-002 1. “ગોવિંદે માંડી ગોઠડી” અને “સચરાચર” હાસ્ય સાહિત્ય કયા કવિના છે? (A) જ્યોતીન્દ્ર દવે (B) બકુલ ત્રિપાઠી (C) ધીરુભાઈ પરિખ (D) જયંતી દલાલ 2. “ઘડીક સંઘ” કૃતિ કયા કવિની છે? (A) દિગીશ મહેતા (B) ચીનુ મોદી (C) નિરંજન ભગત (D) મોહમ્મદ માંકડ 3. અસૂર્યલોક અને ઊર્ધ્વમૂલ નવલકથા કયા કવિની છે? (A) ભગવતીકુમાર શર્મા (B) ચિનુ મોદી (C) ગુણવંત શાહ (D) નિરંજન ભગત 4. અશક્ય, નામુમકિન ઉપનામ કોના છે? (A) હેમાંશી શેલત (B) ધીરૂબહેન પટેલ (C) કુંદનિકા કાપડિયા (D) પ્રીતિસેન ગુપ્તા 5. “હાઈસ્કૂલમાં” ગાંધીજા રચિત કયા પ્રકારની સાહિત્ય રચના છે? (A) નવલકથા (B) એકાંકી (C) જીવનચરિત્ર (D) આત્મકથા ખાંડ 6. નરસિંહરાવની કઈ કૃતિ “અર્વાચીન ગુજરાતી કવિતાની ગંગોત્રી” ગણાય છે? (A) હ્રદયવિણા (B) હોપવાચન (C) સ્નેહમુદ્રા (D) કુસુમમાલા 7. વસંત માસિકની શરૂઆત કરનાર સાહિત્યકાર? (A) રમણલાલ નીલકંઠ (B) આનંદશંકર ધ્રુવ (C) મણીશંકર ભટ્ટ (D) કલાપી 8. કઈ લાખો નિરાશામાં અમર આહસા છુપાઈ છે ના સર્જક કોણ છે? (A) મણિલાલ દ્વીવેદી (B) મણીશંકર ભટ્ટ (C) અખો (D) અરદેશર ખબરદાર 9. “થીગડું” વાર્તાના લેખક કોણ છે? (A) સુરેશ દલાલ (B) સુરેશ જોશી (C) જયંત પાઠક (D) પ્રિયકાન્ત મણિયાર 10. “જ્યાં જ્યાં નજર મારી ઠરી, યાદી ભરી ત્યાં આપની” કયા કવિની પ્રખ્યાત ગઝલ છે? (A) કલાપી (B) બોટાદકર (C) અરદેશર ખબરદાર (D) ઉમાશંકર જોશી Time is Up! Time's up Leave a Comment Cancel replyCommentName Email Website Save my name, email, and website in this browser for the next time I comment. Δ