TET Mock Test Online Free 001 Join WhatsApp Group Join Now Welcome to your TET Mock Test Online Free 001 1. વિલિયમ વુન્ટ ક્યા વાદ પ્રણેતા છે? A.વર્તનવાદ B.સંરચના વાદ C.કાર્યવાદ D.સમષ્ટિવાદ 2. કાર્યવાદના પ્રણેતા કોણ છે? A.કોફકા B.કાર્લ રોજર્સ C.હર્બટ સ્પેન્સર D.વિલિયમ જેમ્સ 3. વર્તનવાદના પ્રણેતા તરીકે કોને ઓળખવામાં આવે છે? A. વિલિયમ વોટસન B. વોટ્સન C. સ્કિનર D. પાવલોવ 4. પ્રયત્ન અને ભૂલનો સિદ્ધાંત કોને આપ્યો? A. સ્કિનર B. મેસ્લો C. થોર્નડાઈક D. પાવલોવ 5. બાળ મનોવિશ્લેષણ અને બાળ મનોવિજ્ઞાનમાં કોનું પ્રદાન છે? A. ડેવિડ આંસુબેલે B. યુન્ગ C. અન્ના ફ્રોઇડ D. સિંગમંડ ફ્રોઈડ 6. પ્રથમ બુદ્ધિ કસોટીની રચના કોણે કરી? A. આલ્ફર્ટ બિને B. ટર્મન C. હરમન રોરશાક D. રોબર્ટ ગ્રેન 7. શાહીના ડાઘાની કસોટીની રચના કોણે કરી છે? A. સિંગમંડ ફ્રોઈડ B. હરમન રોરશાક C. કેટલ D. રોટર 8. શાસ્ત્રીય અભિસંધાનનો પ્રયોગ ક્યાં પ્રાણી પર કરવામાં આવ્યો? A. બિલાડી પર B. વાંદરા પર C. કૂતરા પર D. ઉંદર પર 9. કારક અભિસંધાનનો પ્રયોગ કોના પર કરવામાં આવ્યો? A. બિલાડી અને ઉંદર પર B. કૂતરા અને બિલાડી પર C. ઉંદર અને કબૂતર પર D. વાંદરા અને કૂતરા પર 10.સુદૃઢકો અધ્યયનમાં ઉપયોગી છે તેવું કોણે સાબિત કર્યું? A. પાવલોવ B. સ્કિનર C. કોહલર D. વર્ધિમર 11. બાળકના જન્મ સમયે મગજનું વજન કેટલું હોય છે? A. 250 ગ્રામ B. 300 ગ્રામ C. 350 ગ્રામ D. 200 ગ્રામ 12. બાળકનું મગજ કોરી પાટી છે તેવું માનનાર કોણ હતા? A. જોનલોક B. સ્કિનર C. સિંગમંડ ફ્રોઈડ D. ટોલમેન 13. કિન્ડર ગાર્ડનની પદ્ધતિ કોણે આપી? A. સ્કિનર B. રોટર C. ટોરેન્સ D. મારિયા મોન્ટેસરી 14. આંતરસૂઝ દ્વારા અધ્યયન આ સિદ્ધાંત કોણે આપ્યો? A. સ્કિનર B. કોહલર C. પાવલોવ D. ટોલમેન 15. પાવલોવ ક્યાં દેશના વતની હતા? A. અમેરિકા B. જર્મની C. રશિયા D. ફ્રાન્સ Time is Up! Time's up Leave a Comment Cancel replyCommentName Email Website Save my name, email, and website in this browser for the next time I comment. Δ